પૃષ્ઠો

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2013

વિઘાલક્ષ્મી યોજના

વિઘાલક્ષ્મી યોજના
કન્યા શિક્ષણનું ધ્યેય સાકાર કરવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલઃ
.ગ્રામ્ય કક્ષાએ કન્યા કેળવણીને ઉત્તેજન આપવા માટે વિઘાલક્ષ્મી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે.
.આ યોજનામાં ૩૫% થી નીચે સ્ત્રી સાક્ષરતા ધરાવતા ગામોને આવરી લેવામાં આવે છે.
.આ યોજનામાં પહેલા ધોરણમાં પ્રવેશ પામતી કન્યાને રૂ. ૨૦૦૦/- ના નર્મદા શ્રીનિધિના બોન્ડ આપવામાં આવે છે, તેમજ ધોરણ-૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં કન્યાને વ્યાજ સહિતની રકમ ચુકવવામાં આવે છે.
.આ યોજના હેઠળ શહેરી વિસ્તારના ગરીબી રેખા હેઠળના કુટુંબોની કન્યાઓને ધો. ૧ માં પ્રવેશ વખતે રૂ. ૨૦૦૦/-ના નર્મદા શ્રીનિધિ બોન્ડ આપવામાં આવે છે.
વર્ષબજેટ જોગવાઈ
(રૂ. કરોડમાં)
મળેલ દાનની રકમ
(રૂ. કરોડમાં)
રકમ
(રૂ. કરોડમાં)
ખરીદવામાં
આવેલ બોન્ડની સંખ્યા
૨૦૦૨-૦૩૧૦.૦૦૧.૯૮૧૧.૯૮૧,૧૦,૮૨૯
૨૦૦૩-૦૪૧૫.૦૦૧.૮૨૧૬.૮૨૧,૫૪,૪૫૭
૨૦૦૪-૦૫૧૫.૦૦૦.૩૬૧૫.૩૬૧,૩૦,૦૦૦
૨૦૦૫-૦૬૧૫.૧૦-૧૫.૧૦૧,૫૧,૦૩૪
૨૦૦૬-૦૭૧૫.૦૦-૧૫.૦૦૧,૧૬,૩૦૦
૨૦૦૭-૦૮૧૫.૦૦-૧૫.૦૦૧,૪૭,૫૦૬
૨૦૦૮-૦૯૧૫.૦૦-૧૫.૦૦-
૨૦૦૯-૧૦૧૪.૫૦-૧૪.૫૦-
૨૦૧૦-૧૧૧૩.૦૦-૧૩.૦૦-
૨૦૧૧-૧૨૧૩.૦૦-૧૩.૦૦-
ક્ર.પ્રાશિનિ/ક/વિઘાલક્ષ્મી/૦૪-૦૨/૮૮૧૭/૮૯૬૨
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,
બ્લોક નં. ૧૨/૧, જૂના સચિવાલય,
ગુ.રા. ગાંધીનગર. તા. ૨-૬-૦૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો